ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
ઉમાશંકર જોષી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP