ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

મનોજ ખંડેરિયા-અન્જાની
મનોજ ખંડેરિયા-અચાનક
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

પિતા રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણએ
દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP