ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ દલપતરામ
કવિ નર્મદ
કવિ દયારામ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP