ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. વાર્તા નવલિકા એકાંકી નવલકથા વાર્તા નવલિકા એકાંકી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ અંકિત ત્રિવેદી સૌરભ શાહ જય વસાવડા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રેમાનંદ અખો પ્રીતમ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો પ્રીતમ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP