GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: માત્ર i i, ii અને iii માત્ર i અને ii માત્ર i અને iii માત્ર i i, ii અને iii માત્ર i અને ii માત્ર i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ રૂપિયાની છેતરપીંડી ના કેસમાં ઓડિટરે કેન્દ્ર સરકારને જાણ કરવાની જરૂર છે. 20 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા 20 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ 20 લાખ રૂપિયા અને તેનાથી વધુ 1 કરોડ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ? કહેવું મુશ્કેલ છે આંતરિક દેવું બાહ્ય દેવું વિદેશી દેવું. કહેવું મુશ્કેલ છે આંતરિક દેવું બાહ્ય દેવું વિદેશી દેવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો/કયા પડતર હિસાબી પદ્ધતિનો હેતુ/હેતુઓ નથી ?i. પડતર નિર્ધારણii. વેચાણ કિંમત નક્કી કરવી iii. પડતર અંકુશ. iv. પડતર ઘટાડો આપેલ પૈકી એક પણ નહીં માત્ર ii અને iv માત્ર iv માત્ર iii આપેલ પૈકી એક પણ નહીં માત્ર ii અને iv માત્ર iv માત્ર iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ? વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ? સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે. એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે. હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે. દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે. સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે. એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે. હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે. દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP