GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?
i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્ન
ii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્ન
iii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્ન
સાચો જવાબ પસંદ કરો:

માત્ર i અને ii
માત્ર i અને iii
i, ii અને iii
માત્ર i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું રાખી મૂકેલ કમાણીની પડતરની ગણતરી કરવાનું સુત્ર છે ? જ્યાં, Kr = રાખી મુકેલ કમાણીની પડતર, D = શેરદીઠ ડીવીડન્ડ, P = શેરદીઠ ચોખ્ખી આવક, g = ડીવીડન્ડ વૃદ્ધિ દર, Kd = દેવાની પડતર, Ke = ઇક્વિટી શેરમૂડીની પડતર, T = શેરધારકોને લાગુ પડતો સીમાંત કર દર, C = કમિશન અને દલાલી ખર્ચ ટકાવારીમાં

Kr = Kd (1-T) (1-C)
Kr = Ke (1-T) (1-C)
Kr = Kd (1-T-C)
Kr = D / P + g

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.
નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.
નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.
તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___

આપેલ તમામ
કંપનીને લોન આપી હોય
કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company)
કંપનીમાં ડીબેન્ચર હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, ii, iv અને v
ii, iii અને iv
i, iv અને v
i, iii, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.
વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી.
વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP