GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ?

વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે.
આકસ્મિક આવક
વસ્તુ સ્વરૂપે મળેલ આવક
દાણચોરીમાંથી થયેલ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ચાર વ્યક્તિઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે એ અંગેના વિધાનો નીચે આપેલ છે.
• અજય : કોરોના વાયરસના કારણે આ વર્ષે ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર ઓછો છે.
• અકબર : વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ને કારણે પ્રતિકૂળ અસર થઈ છે.
• એન્થની : કોરોના વાયરસ ના કારણે જે મંદી આવી છે, તેને પહોંચી વળવા માટે વિશ્વના દેશોની સરકારો એ વિસ્તૃત રાજકોષીય નીતિ અપનાવી છે.
• અમરસિંહઃ હું માનું છું કે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા સરકારોએ સાર્વત્રિક મૂળભૂત આવક યોજના (UBI) લાગુ કરવી જોઈએ
નીચે આપેલા વિકલ્પોમાંથી તે વ્યક્તિ ને ઓળખો જેનું નિવેદન આદર્શલક્ષી છે.

એન્થની
અમરસિંહ
અકબર
અજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી.

સખત ચાલુ મિલકતો (hardcore current assets)
ફરતી ચાલુ મિલકતો
રૂઢીચુસ્ત ચાલુ મિલકતો
સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જાહેર ક્ષેત્રના બેન્કિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ ની પસંદગી કરો.
I. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.
II. બિનકાર્યક્ષમ મિલકતોની સમસ્યા એ જાહેર ક્ષેત્રની બેંકો ની સામે નોંધપાત્ર સમસ્યા છે.
III. જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને દ્વારા નિયંત્રણ થાય છે.
IV. વર્ષ 2021-22નાં બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.

II અને III
I અને IV
II, III અને IV
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ.
ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે.
વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે.
ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

હિસાબી સમયગાળાની ધારણા
સુસંગતતાના સિધ્ધાંત
હેતુલક્ષીપણાનો સિધ્ધાંત
પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP