ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી હિરવિજયસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી શાલિભદ્રસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે ? બેલા આપેલ માંથી એક પણ નહિ પચ્છ્મ ખાદીર બેલા આપેલ માંથી એક પણ નહિ પચ્છ્મ ખાદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ? ગોવિંદ દ્વિતીય કર્ક કૃષ્ણ દ્વિતીય ધ્રુવ ગોવિંદ દ્વિતીય કર્ક કૃષ્ણ દ્વિતીય ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ? ધોળાવીરા રાણપુર રોજડી ભુજ ધોળાવીરા રાણપુર રોજડી ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઈ ? નવસારી અમદાવાદ સુરત વડોદરા નવસારી અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP