ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શેત્રુંજય પર્વતના આદિશ્વર મંદિરનો ___ની પ્રેરણાથી તેજપાલે જીર્ણોદ્ધાર કરાવ્યો. હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી હિરવિજયસૂરી શાલિભદ્રસૂરી મણિક્યચંદ્રસૂરી શીલગુણસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જામનગર અમદાવાદ જુનાગઢ સુરત જામનગર અમદાવાદ જુનાગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? મહાજન ભરત આરી ભરત કણબી ભરત કાઠી ભરત મહાજન ભરત આરી ભરત કણબી ભરત કાઠી ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? વડનગર સોમનાથ તળાજા શામળાજી વડનગર સોમનાથ તળાજા શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? દાંડી સુરત નવસારી રાજકોટ દાંડી સુરત નવસારી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP