ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ?

વ્યાખ્યાન પદ્ધતિ
નિદર્શન પદ્ધતિ
કથન-ચર્ચા પદ્ધતિ
આગમન-નિગમન પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP