GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ?

સિક્કીમ
ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ?

ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે
આપેલ તમામ
ફક્ત બિનરહીશ માટે
ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ?

આર્યભટ્ટ
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી કઈ ઘટના ભારતમાં 1984 માં બનેલી નહીં ?

ઓપરેશન બ્લૂ સ્ટાર - અમૃતસર સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ
ભૌપાલમાં યુનિયન કાર્બાઈડ ગેસ દુર્ઘટના - 2500ના મોત
મીરા સાહેબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ
શ્રીમતી ઈંદિરા ગાંધીની હત્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
આપેલ કથન અને તારણનો અભ્યાસ કરી યોગ્ય જવાબ આપો.
કથન : તમામ ઇમાનદાર મહેનતું છે. કોઈ મહેનતું બેકાર નથી.
તારણ : (I) કેટલાક ઇમાનદાર બેકાર છે.
(II) કેટલાક બેકાર મહેનતું છે.

માત્ર તારણ (II) નીકળે છે.
ન તો તારણ (I) ન તો તારણ (II) નીકળે છે.
બંને તારણ (I) અને (II) નીકળે છે.
માત્ર તારણ (I) નીકળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP