ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

કવિ સુન્દરમ્
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અરદેશર ખબરદાર
બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP