GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ? ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ કરમુકત ગણાશે કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત રૂ. 10,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત રૂ. 10,000 સુધી કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. કેસૂડાંના કાગળ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ હળવાં ફૂલ કેસૂડાંના કાગળ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ હળવાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ? રૂ. 50,000/- રૂ. 30,000/- રૂ. 1,00,000/- રૂ. 75,000/- રૂ. 50,000/- રૂ. 30,000/- રૂ. 1,00,000/- રૂ. 75,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP