પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી શંખ ઘોષ મહાશ્વેતા દેવી રઘુવીર ચૌધરી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી શંખ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ? રણજીતરામ સુવર્ણચંદ્રક રણજીટ્રોફી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક રણજીટ્રોફી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'ભાંગ્યાના ભેરુ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'ભાંગ્યાના ભેરુ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP