ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ પહેલો
કર્ણદેવ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

જુનાગઢ
પાલનપુર
બાલાસિનોર
નવાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP