Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

સાદો અરીસો
બહિર્ગોળ અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો
અંતર્ગોળ અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુનાઈત અપ-પ્રવેશ માટે

વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP