ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? અમદાવાદ દિલ્હી સુરત અમરેલી અમદાવાદ દિલ્હી સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? રવિશંકર મહારાજ ગાંધીજી જયશંકર પ્રકાશ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગાંધીજી જયશંકર પ્રકાશ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 3, 1, 2 4, 3, 2 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 2 4, 3, 2 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માતા ભવાનીની વાવ તથા દાદા હરીરની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ? અસલાલી સરસપુર અસારવા જમાલપુર અસલાલી સરસપુર અસારવા જમાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષે ગોધરામાં રાજકીય પરિષદ મળી ? 1920 1917 1916 1915 1920 1917 1916 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP