ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

ચાંપાનેરની નગીના મસ્જિદ
મલિક શાબાનની મસ્જિદ
સૈયદ આલમની મસ્જિદ
બાઈ હરિરની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ
પ્રાંતીય સરકારોની ઘોષણા
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

શાંતુ મહેતા
સજ્જન મંત્રી
કેશવમંત્રી
મુંજાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP