ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? અહમદશાહ -1 મહેમૂદ બેગડા દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ અહમદશાહ -1 મહેમૂદ બેગડા દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ? કલિંગ શિલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ કલિંગ શિલાલેખ અશોકનો સોપરાનો શિલાલેખ અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? આપેલ તમામ સમુદ્ર ખેતી વેપાર આપેલ તમામ સમુદ્ર ખેતી વેપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? તરણેતરનો મેળો ભવનાથનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP