ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

મલિક શાબાનની મસ્જિદ
બાઈ હરિરની વાવ
સૈયદ આલમની મસ્જિદ
ચાંપાનેરની નગીના મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP