ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માંડવી દરવાજો ક્યાં આવેલો છે ? અમદાવાદ ચાંપાનેર સુરત વડોદરા અમદાવાદ ચાંપાનેર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલ્લભી નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ? મહંમદ બેગડા બહાદુરશાહ આહમદશાહ પહેલો અહમદશાહ ત્રીજો મહંમદ બેગડા બહાદુરશાહ આહમદશાહ પહેલો અહમદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ભાવનગર અને નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1928 1930 1932 1934 1928 1930 1932 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1957 1963 1953 1951 1957 1963 1953 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP