ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

મેકબેથ
રોમિયો એન્ડ જુલિયટ
હેમલેટ
ઓથેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ગુલાબદાસ બ્રોકર
ભૂપતભાઈ વડોદરિયા
ચુનીલાલ મડિયા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP