ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
કરસનદાસ માણેક
સંત પુનિત મહારાજ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

જશવંત ચૌધરી
જયશંકર 'સુંદરી'
મૃણાલિની સારાભાઈ
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

ભાવિક જેઠાલાલ દવે
ભરત અશોકભાઈ દવે
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
રજની લીલાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

રમેશ ઓઝા
પંડિત સુખલાલજી
સીતારામ મહારાજ
મોરારી બાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP