ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

ગંગાસતી
શામળ ભટ્ટ
દુલા ભાયા કાગ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ
તુલસી ક્યારો
દીપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP