ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. દાંડિયો સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ દાંડિયો સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP