ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

કુંવરબાઈનું મામેરું
મદાલસાખ્યાન
ચંદ્રાહાસાખ્યાન
સુદામા ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ?

ઉમાશંકર જોશી
બળવંતરાય ઠાકોર
ખબરદાર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
પ્રિયદર્શી - મધુસુદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

બરકત વિરાણી
રમણીક સોમેશ્વર
મનહર ઉદાસ
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP