ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? થેરીગાથા આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વ્યતિરેક શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ઉમાશંકર જોષી સુરેશ જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP