ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

8.2% નો વધારો
8.9% નો વધારો
7.2% નો વધારો
7.9% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) બાંગ્લાદેશ
(b) કેનેડા
(C) ચિલી
(d) ઈરાન
(1) ડૉલર
(2) રિયાલ
(3) ટાકા
(4) પેસો

c-3, d-1, a-2, b-4
d-1, b-2, c-4, a-3
b-1, a-3, c-4, d-2
a-1, c-3, d-4, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP