ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ? નરસિંહમ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ વૈધનાથ સમિતિ નરસિંહમ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ વૈધનાથ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? શ્રી એમ.એસ.આહલુવાલીયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ.આહલુવાલીયા આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ. સ્વામીનાથન શ્રી એ.કે.સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA)નું મુખ્ય મથક ક્યા છે ? અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 1991 2001 1956 1969 1991 2001 1956 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP