ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-363
અનુચ્છેદ-364
અનુચ્છેદ-365
અનુચ્છેદ-363-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

કાયદો કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

સ્વતંત્રતાનો હક્ક
સંપત્તિ હક્ક
સમાનતાનો હક્ક
શોષણ વિરોધી હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP