ભારતનું બંધારણ (Constitution Of India)
12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ?

રૂ. 10,000 કરોડ
રૂ. 5,000 કરોડ
રૂ. 20,000 કરોડ
રૂ. 25,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો:

માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે
અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

મુખ્ય પ્રધાન
પંચાયત પ્રધાન
વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP