ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 316
અનુચ્છેદ – 317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ?

આપેલ તમામ
કેશવાનંદ ભારતી
એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા
બેરુબારી યુનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

કાયદાના શાસનની પદ્ધતિ
વહીવટી કાયદાની પદ્ધતિ
નોકરશાહી શાસન
ઈજારાશાહી શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP