ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મહાકુંવરબા રાજબા કૌશલ્યાદેવી મણીબા મહાકુંવરબા રાજબા કૌશલ્યાદેવી મણીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) સુરેન્દ્રનગર ગોંડલ (રાજકોટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દ્રવિડ શૈલી ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દ્રવિડ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? ઋષભદેવ, ધર્મનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ પ્રાંતીય સરકારોની ઘોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP