ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

કૌશલ્યાદેવી
મણીબા
રાજબા
મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ?

એકપણ નહિ
વાસુદેવ હીંડી
મણિમેખલાઈ
ગુજરાત સર્વસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ?

ડાહ્યાભાઈ નાયક
પાંડુરંગ ગોવિંદ
ચુનીભાઈ વૈદ્ય
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
દેવચંદ્રસૂરી
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP