ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

મહાકુંવરબા
કૌશલ્યાદેવી
મણીબા
રાજબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ?

દ્રવિડ શૈલી
ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી
મારું ગુર્જર
હોપસલ શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

બાબુભાઈ જશાભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

ગોવિંદભાઈ રાવલ
અજય પટેલ
રતિભાઈ જોષી
સુરેશભાઈ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP