ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મણીબા રાજબા કૌશલ્યાદેવી મહાકુંવરબા મણીબા રાજબા કૌશલ્યાદેવી મહાકુંવરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? મીઠુબહેન પિટીટ સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા મીઠુબહેન પિટીટ સી.એન. શાહ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યુ ? મુઝફ્ફર -II મહંમદ બેગડા અહમદશાહ બહાદુરશાહ મુઝફ્ફર -II મહંમદ બેગડા અહમદશાહ બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? સુરત પાટણ અમદાવાદ સોમનાથ સુરત પાટણ અમદાવાદ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP