ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ?

મણીબા
મહાકુંવરબા
રાજબા
કૌશલ્યાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ?

ગારુલક વંશ
સામંતસિંહ
રાષ્ટ્રકૂટો
સૈન્ધવ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?

બાબુભાઈ જશાભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP