ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મણીબા મહાકુંવરબા રાજબા કૌશલ્યાદેવી મણીબા મહાકુંવરબા રાજબા કૌશલ્યાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 જાન્યુઆરી, 1949 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ? ગારુલક વંશ સામંતસિંહ રાષ્ટ્રકૂટો સૈન્ધવ વંશ ગારુલક વંશ સામંતસિંહ રાષ્ટ્રકૂટો સૈન્ધવ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ એક સ્થળ પહેલા બૌદ્ધ સ્થળ હતું અને પછી જૈન તીર્થસ્થળ બન્યું ? ગિરનાર પાલિતાણા શેત્રુંજય તારંગા ગિરનાર પાલિતાણા શેત્રુંજય તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી બાબુભાઈ જશાભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? વલસાડ ભરૂચ સુરત નવસારી વલસાડ ભરૂચ સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP