ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
અનાથ આશ્રમ પ્રવૃતિ
અંધશાળા
બહેરા મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

માણેકઠારીનો મેળો - રૂપાલ
રવેચીનો મેળો - રાપર
ગાય ગોહરીનો મેળો - દાહોદ
ગોળ ઘોડીનો મેળો - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP