ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
નીતા રામૈયા
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
ગાયન વાદન માટે
કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય ઠાકોર
બાલમુકુંદ દવે
દયારામ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP