ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? પ્રહલાદ પારેખ અનિલ જોશી નીતા રામૈયા રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ અનિલ જોશી નીતા રામૈયા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાતોરાત શબ્દનો સમાસ જણાવો. અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? પીતાંબર પટેલ નટવરલાલ બુચ કિશોર મકવાણા રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ નટવરલાલ બુચ કિશોર મકવાણા રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ શામળ પ્રેમાનંદ ભોજો દયારામ શામળ પ્રેમાનંદ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૪ ૨ ૧ ૩ ૪ ૨ ૧ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP