ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
મુકુન્દરાય આચાર્ય
દિલીપ રાણપુરા
મુકેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

જ્યોતિધામ
પરકમ્મા
વળાવી બા આવી
તને ઓળખું છું, મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

આનંદશંકર ધ્રુવ
૨.વ. દેસાઈ
કેશવલાલ ધ્રુવ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વજુ કોટક
તારાબહેન મોડક
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP