ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાણા સંગ્રામસિંહ
ભોજરાજ
રાવ દુદાજી
વિક્રમસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
મનસ્વી પ્રાંતિજવાલા
ચંદ્રકાંત શાહ
પ્રભુલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

મોહનલાલ પટેલ
મોહનલાલ પરમાર
રમણિક સોમેશ્વર
રમણિક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP