ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. સાયલા શિનોર મહુવા શિયાણી સાયલા શિનોર મહુવા શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ? રાણા સંગ્રામસિંહ ભોજરાજ રાવ દુદાજી વિક્રમસિંહ રાણા સંગ્રામસિંહ ભોજરાજ રાવ દુદાજી વિક્રમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા મોહનલાલ પટેલ મોહનલાલ પરમાર રમણિક સોમેશ્વર રમણિક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP