સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ? ઈલા આરબ મહેતા સરોજ પાઠક વિનોદિની નીલકંઠ હિમાંશી શેલત ઈલા આરબ મહેતા સરોજ પાઠક વિનોદિની નીલકંઠ હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 2008 1978 1988 1998 2008 1978 1988 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧ માત્ર ૧,૨ માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? બુદ્ધિસાગરસૂરિ નરચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવચંદ્રસૂરિ બુદ્ધિસાગરસૂરિ નરચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP