સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો. લંબચોરસ : વિકર્ણ ચોરસ : લંબચોરસ વ્યાસ : ત્રિજ્યા દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ ચોરસ : લંબચોરસ વ્યાસ : ત્રિજ્યા દ્વિભાજક : ખૂણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બેઈજિંગ કયા દેશની રાજધાની છે ? નેપાળ શ્રીલંકા ચીન બ્રિટન નેપાળ શ્રીલંકા ચીન બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 11 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 5 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? પશ્ચિમ બંગાળ કારગિલ રાજસ્થાન કચ્છ પશ્ચિમ બંગાળ કારગિલ રાજસ્થાન કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મૃણાલિની સારાભાઈ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ ઇલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP