સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.

મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉલ્કા શું છે ?

તારામંડળનો ભાગ
તીવ્ર ગતિથી ચાલતો તારો
બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ
પૂછ વગરનો ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

સરદાર વલ્લભભાઈ પટેલ
રાજાજી
જવાહરલાલ નેહરુ
રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા ઉદયસિંહ
રાણા કુમ્ભા
રાણા સાંગા
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?

કોન્સ્ટેબલ
હેડ કોન્સ્ટેબલ
એ.એસ.આઇ
લોકરક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
સ્વરાજ પક્ષ
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
ઇન્ડિયન લિબરલ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP