ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

હરિયાણા
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
આંદામાન દ્વિપ સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
શેવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP