GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'જિલ્લા પંચાયતનું અંદાજપત્ર અને તેના નાણાનો પુનઃ વિનિયોગ” અંગેની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં દશવિલ છે ?

163
162
161
160

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
સરોજ પાઠક
ધીરુબેન પટેલ
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

મહેશ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
હસુ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP