પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 હેઠળ રચાયેલ પંચાયતની મુદત, સંવિધાનના (તોત્તેરમા સુધારા) અધિનિયમ, 1992ના આરંભથી એક વર્ષની અંદર પૂરી થાય ત્યારે અથવા સદરહુ અધિનિયમ હેઠળ રચાયેલ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે આ અધિનિયમ હેઠળ પ્રથમવાર પંચાયતની યોગ્ય રીતે રચના કરવામાં આવે નહીં અને તેની પ્રથમ બેઠક મળે નહીં ત્યાં સુધી પંચાયતની સત્તા કાર્યો અને ફરજો કોણ સંભાળશે ?

રાજ્ય સરકાર લેખિત હુકમ કરીને નીમે તેવી વ્યક્તિ
વિકાસ કમિશનર
રાજ્ય સરકાર
જિલ્લા કલેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે ?

રાજ્યની વડી અદાલત
સ્થાનિક અદાલત
ગામ કે નગર પંચાયત
જિલ્લા અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
વળતર આપી શકાય નહીં
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP