ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?

પીંછોરા
પીંછવાઈ
પટોળા
વારલી ભીંત ચિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ?

એમ. એફ. હુસૈન
રાજા રવિ વર્મા
સોમલાલ શાહ
રસીકલાલ અંધારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP