ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

મીનલ રાઠોડ
દમયંતી બરડાય
દિવાળીબેન ભીલ
હમિદા મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભરૂચના ચાંદોદ, ઝઘડિયા, અંકલેશ્વરમાં સામાજિક પ્રસંગે કયુ નૃત્ય રમાય છે ?

આગવા નૃત્ય
ગામતી નૃત્ય
કાકડા નૃત્ય
છેલૈયા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

બહુજન હિતાય બહુજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
જાગૃતમ અહર્નિશમ્
સર્વજન હિતાય, સર્વજન સુખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP