ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દિવાળીબેન ભીલ
હમિદા મીર
દમયંતી બરડાય
મીનલ રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

સર્વજન હિતાય, સર્વજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
જાગૃતમ અહર્નિશમ્
બહુજન હિતાય બહુજન સુખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP