GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ?

અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ
ખાસ ન્યાયાધીશોની નિમણૂક
ગુના અને શિક્ષા
વ્યાખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત સરકાર દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી વખતે અનામત વર્ગનાં પ્રમુખની જગ્યા જાહેર કરવા માટેના અધિકારો કોને ફાળવેલ છે ?

વિકાસ કમિશનરશ્રી
જીલ્લા વિકાસ અધિકારીશ્રી
જીલ્લા કલેક્ટરશ્રી
અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

સુપરસોનિક
ઇન્ફ્રાસોનિક
ઇન્ટ્રાસોનિક
અલ્ટ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે.
(2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં.
(3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ.
(4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.

માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'“તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું.' - માં અધોરેખિત પદનું કાર્ય શું છે ?

નિપાત
અનુગ
સંયોજક
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ?

મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP