સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 312
અનુચ્છેદ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રાજકારણ
રમત-જગત
કોર્પોરેશન કંપની
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ?

વિયેના
ઢાકા
લંડન
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

મંદિરમાં સ્થાપિત શિવલિંગ
આકાશમાં શનિ
સપ્તર્ષિ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP