સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

પ્રા. નિરંજન દવે
શ્રી વી. આર. મહેતા
ડૉ.એમ. એન. દેસાઈ
ડૉ. પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

ખ્રિસ્તી
જૈન
પારસી
શિખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વોલમાર્ટ શું છે ?

જાણીતા બિલ્ડર
ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ
એક વિશાળ સ્ટોર
ફર્નિચરની દુકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP