Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર = સ્વાભિમાન
દુઃખનો પોકાર = આર્તનાદ
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

લૂઈ પાશ્વર
કિશ્ચન બનાર્ડ
જ્યોર્જ ડનલોપ
એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રાવજી પટેલ
રમેશ પારેખ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP