Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 12,000
રૂ. 18,000
રૂ. 16,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ?

હ૨ભાઈ ત્રિવેદી
મેડમ મોન્ટેસરી
નાનાભાઈ ભટ્ટ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

વૃક્ષો તથા લીલી વનસ્પતિ
પશુપક્ષીઓ
માનવ
જળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

સંજાણ
પીપાવાવ
કંડલા
ઘોઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ?

કિ બોર્ડ
માઉસ
પ્રિન્ટર
ટેલિફોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP