બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. આપેલ તમામ દરેક એમિનોએસિડમાં - COOHની સંખ્યા જુદી જુદી હોય છે. દરેક એમિનોઍસિડમાં NH2 જૂથના પ્રમાણ બદલાય છે. R સમૂહનું રાસાણિક બંધારણ દરેક એમિનો એસિડમાં જુદું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ? જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાતાશયો શેમાં જોવા મળે છે ? બરડતારા તારામાછલી કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય બરડતારા તારામાછલી કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ? સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? લિનિયસ વ્હીટેકર થીઓફેસ્ટસ આઈકલર લિનિયસ વ્હીટેકર થીઓફેસ્ટસ આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? ઉસ્નીયા પાર્મેલિયા આપેલ તમામ સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા પાર્મેલિયા આપેલ તમામ સ્ટ્રીગ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP