Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 E (1)
243 D (2)
243 C (1)
243 B (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :
તેજ, તુલા, તાંડવ, તિમિર

તાંડવ, તિમિર, તુલા, તેજ
તેજ, તિમિર, તુલા, તાંડવ
તાંડવ, તિમિર, તેજ, તુલા
તિમિર, તુલા, તેજ, તાંડવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

12
10
8
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
ધ્રુવસેન બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP