Talati Practice MCQ Part - 9 તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ? 18% 16⅔% 15% 20% 18% 16⅔% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ત્રિકોણમાં એક ખૂણો 90°નો હોય છે ? ગુરુકોણ એક પણ નહીં કાટકોણ સમદ્વિબાજુ ગુરુકોણ એક પણ નહીં કાટકોણ સમદ્વિબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ? ધન્વંતરી ચરક અશ્વિનીકુમાર નાગાર્જુન ધન્વંતરી ચરક અશ્વિનીકુમાર નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ ધર્મ નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી કનુ દેસાઈ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી કનુ દેસાઈ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ? સ્ટેટસમેન હિન્દુસ્તાન ઈન્ડિયન એક્સપ્રેસ ધ સન્ડે સ્ટેટસમેન હિન્દુસ્તાન ઈન્ડિયન એક્સપ્રેસ ધ સન્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP