ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
સીદી સૈયદની જાળી
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ?

રસીકલાલ અંધારીયા
એમ. એફ. હુસૈન
સોમલાલ શાહ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કોટવાલની શી ફરજ હતી ?

કિલ્લાનું ધ્યાન રાખવું
કિંમતોનું નિયમન કરવું.
ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના દિવસે
હોળીના બીજા દિવસે
હોળીના આગલા દિવસે
હોળીના પાંચમા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP