ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ?

ખંડેરાવ ગાયકવાડ
જામ સતાજી
જામ દિગ્વિજયસિંહજી
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

દરિયાખાનનો ઘુમ્મટ
અડાલજની વાવ
વેદ મંદિર
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP