ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? સ્મિતા શાસ્ત્રી અંજલિ મેઢ દર્શના ઝવેરી શ્વેતા શાહ સ્મિતા શાસ્ત્રી અંજલિ મેઢ દર્શના ઝવેરી શ્વેતા શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? આદિવાસી ભરવાડ ઠાકોર રબારી આદિવાસી ભરવાડ ઠાકોર રબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ....... અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' જશવંત ઠાકર મૃણાલિની સારાભાઇ અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' જશવંત ઠાકર મૃણાલિની સારાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? માઝમ મેશ્વો ભાદર સાબરમતી માઝમ મેશ્વો ભાદર સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ? આપેલ એક પણ નહીં તેની આગવી ચિત્રકળા શૈલી માટે તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે આપેલ એક પણ નહીં તેની આગવી ચિત્રકળા શૈલી માટે તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP