GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?

ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ
ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?

કવિ કલાપી
જયંતિ દલાલ
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP