ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો ? 1970 1956 1974 1964 1970 1956 1974 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ? ઇટાલી ફિનલેન્ડ ફ્રાંસ જર્મની ઇટાલી ફિનલેન્ડ ફ્રાંસ જર્મની ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મુનીચ શહેરનું સૌથી જુનું શહેર કાર્લસ્ટોર છે
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. અડાલજની વાવ - જયા રાણકી વાવ - નંદા અમૃતવર્ષિણી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા અડાલજની વાવ - જયા રાણકી વાવ - નંદા અમૃતવર્ષિણી વાવ - નંદા દાદા હરીની વાવ - ભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP