Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ? શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજી કૃષ્ણ વર્મા મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 15, 10 16, 9 17, 9 17, 8 15, 10 16, 9 17, 9 17, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ∆ ABC અને ∆ PQR માં સંગતતા ABC ↔ PQR સમરૂપતા છે. જો AB = 12, ABC = 36 અને PQR = 64, તો PQ = ___. 16 12 64 8 16 12 64 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP