ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ?

4.2% નો વધારો
5.2% નો વધારો
5.2% નો ઘટાડો
4.2% નો ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવિંગ્સ ખાતું
બાંધી મુદત ખાતું
રિકરીંગ ખાતું
કરન્ટ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP