ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
સિક્કિમ
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP