ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ
મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

મૈત્રી જળવિદ્યુત યોજના
સિખો જળવિદ્યુત યોજના
ચૂખા જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP