ભારતની ભૂગોળ (Geography of India)
વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી ક્યાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ?

ગુજરાત
નાગાલેન્ડ
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP