GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ___ એટલે સૂચિત પેદાશના વેચાણ માટે તેની નફાકારકતા અંગેની સુસંગતતા ચકાસવી. ધંધાકીય વિશ્લેષણ કામગીરી વિશ્લેષણ સમસ્યા વિશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં ધંધાકીય વિશ્લેષણ કામગીરી વિશ્લેષણ સમસ્યા વિશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ? બાબુભાઈ જશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશભાઈ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ રકમ અનામત છે ? ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિફિંગ ફંડ ઘાલખાઘ અનામત કરવેરા અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિફિંગ ફંડ ઘાલખાઘ અનામત કરવેરા અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? આનર્તના પુત્ર રૈવતથી ત્રણમાંથી એકેય નહીં શર્યાતિના પુત્ર આનર્તથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી આનર્તના પુત્ર રૈવતથી ત્રણમાંથી એકેય નહીં શર્યાતિના પુત્ર આનર્તથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 64મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આઝાદી મળ્યા પહેલાંના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં રાજકીય પ્રવૃત્તિઓ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી ? ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ઈ.સ. 1931માં અમરેલીમાં કાઠિયાવાડ મહિલા પરિષદ સંમેલન ઈ.સ. 1940માં રાજકોટ રાજ્ય પરિષદના પ્રમુખ - સરદાર વલ્લભભાઈ પટેલ ઈ.સ. 1929માં કાઠિયાવાડ યુવક પરિષદ સંમેલનના અધ્યક્ષ - જવાહરલાલ નહેરૂ રાજકોટમાં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના - ઈ.સ. 1918માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP