ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

તારક મહેતા
ભગવતીકુમાર શર્મા
કાંતિ ભટ્ટ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પંડિત યુગ - કાન્ત, કલાપી
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP