ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ તારક મહેતા ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા પેડા હરિયાળી ચોબોલા અને હરિયાળી બંને ચોબોલા પેડા હરિયાળી ચોબોલા અને હરિયાળી બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? સુરભિ નવુ લોહી કાન્તા નગદ નારાયણ સુરભિ નવુ લોહી કાન્તા નગદ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ગાંધીજી બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ ગાંધીજી બહારવટિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP