સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

બ્રાહમી
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ
મુનિસુવ્રતચરિત
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

શારીરિક વિકાસ
બૌદ્ધિક વિકાસ
ભાષા વિકાસ
સામાજિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP