સામાન્ય જ્ઞાન (GK)
પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ?

કેરળ
તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ધોરી
કુતુબુદીન બખ્તિયારે
કુતુબુદીન ઐબિકે
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નેહરુ
રાધાકૃષ્ણન
રાજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP