સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

પન્નાલાલ પટેલ
મોહનભાઇ પટેલ
ભોળાભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

વિક્રમ શેઠ
પ્રિયા તેંડુલકર
મેઘા પાટકર
અરુંધતી રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ?

આ બધા જ
જુવાર
મકાઈ
મગફળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP