ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આપેલ તમામ
આસો માસો શરદ પૂનમની રાત જો...
મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
બાલાભાઈ દેસાઈ
જયપ્રસાદ ઠાકર
જયેશચંદ્ર રણજીતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ જયશંકર જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ હરગોવિંદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP