ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? આશકામંડલ જીજીવિષા યોગિની અવકાશ આશકામંડલ જીજીવિષા યોગિની અવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? પંદરમી ચૌદમી સોળમી બારમી પંદરમી ચૌદમી સોળમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? કનૈયાલાલ મુનશી ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. શબ્દ સૃષ્ટિ વરતમાન પરબ યુગદર્શન શબ્દ સૃષ્ટિ વરતમાન પરબ યુગદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP