ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? જીજીવિષા યોગિની અવકાશ આશકામંડલ જીજીવિષા યોગિની અવકાશ આશકામંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ પેટલાદ સુરત નડિયાદ રાજકોટ પેટલાદ સુરત નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP