ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? સુમન શાહ બળવંત જાની ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ સુમન શાહ બળવંત જાની ૨વીન્દ્ર ઠાકોર શિરીષ પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ રમેશ પારેખ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર કવિ ન્હાનાલાલ રમેશ પારેખ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પરીક્ષા - મધુબેન ગાંધી બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? જ્ઞાનલાલ શાણો દૂરબીન નરકેસરી જ્ઞાનલાલ શાણો દૂરબીન નરકેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ આણંદ અમદાવાદ સુરત ભરૂચ આણંદ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP