ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

કેશવલાલ ધ્રુવ - વનમાળી
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
લાભશંકર ઠાકર - લઘરો
ભોગીલાલ ગાંધી - ચાંદામામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4
b-1, c-2, d-3, a-4
c-1, b-2, a-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP